એમ એસ એમ ? એમ એસ એમ નો અર્થ શું?
અથડામણ ...
એચ.આય.વી વિશાણું માંથી સ્વતંત્ર થવું.
ઉત્તેજીત કરવા માટે....
બન્ને સાધારણ રીતે એમ એસ એમ લોકોમાં લાંછન લગાડવાના કાર્યને ઓછુ કરવા માટે ગતિશીલ કરે છે.
એચ.આય.વી સંક્રમક રોગચાળાના પ્રારંભિક વર્ષોમાં વિશ્વના ....
એચ.આય.વી ને સમુદાયમા મર્યાદા વિના લૈંગિકતાથી ઉત્પન્ન થયુ એમ જોવાતુ.
યુ એસના રોગ નિયંત્રણ કેંદ્ર એ એવી ઘોષણા કરી કે એચ.આય.વીનો ખતરો મહિલાઓ તથા વિષમ લૈંગિક પુરૂષોને નથી.
ઘણા ધાર્મિક રૂઠી ચુસ્તોનું એવું માનવું હતુ કે એમ એસ એમના અનૈતિક વ્યવહારને દંડીત કરવા માટે એચ.આય.વી ની સજા કરી છે.
એચ.આય.વી માટે કહેવાનુ....
અહિંસુધી ચિકીત્સક અધિકારી અને વૈજ્ઞાનિકો દ્વારા
વિજ્ઞાનીક જ્ઞાન વધ્યું થયુ.
વૈદ્યકીય સંશોધનથી જણાયુ કે એક વિષાણુ એચ.આય.વી નું કારણ બને છે.
એચ.આય.વી સંક્રમણ માટે બીજા જોખમી સમુહમાં IV માદક પદાર્થ વાપરનાર અને વેશ્યા વ્યવસાયિકો ઉપર આવી રહ્યા છે, પણ ઇન્દ્રિયનુ ભાન રાખનારા ઓછુ જોખમ લેનારાઓનો સમુહ પણ સમાજમાં છે.
પણ કલંક, ભય અને ભેદભાવની વચ્ચે એમ એસ એમ રહે છે.
૧૯૮૦ના દશકમા એચ.આય.વી ઇતિહાસિક સંદર્ભમા ઉભરીને આવ્યુ.
૧૯૬૯ મા પોલિસે ગૈરપાયદે રિતે સ્ટોનવલિમા, ન્યુયાર્ક શહેરના જાણિના સમલૈંગિક પ્રતિષ્ઠાન પર છાપા માર્યા અમેરિકા સમલૈંગિકના અધિકારોની લડાઈ ઝબકારાની શરૂઆત થઈ.
સમુહને ગતિશીલ બનાવ્યું : કલંક વિશે લડવું અને આધાર આપવો.
આધુનિક સમલૈંગિક અધિકાર આંદોલન અધિકાર આંદોલનનો ઝબકાર ૧૯૬૦ મા અને ૧૯૭૦ મા ફળદ્રુપ જમીન તૈયાર કરવામાં આવી, એચ.આય.વી. ચળવળને ગતિશીલ કરવા ૧૯૮૦મા સંગઠનની રચના કલંક વિશે લડવા અને એચ.આય.વી સંક્રમિક લોકોને આધાર આપવા માટે કરવામાં આવી.
સમલૈંગિક વર્તન હજુ પણ ઘણા દેશો તથા પ્રાંતમાં ગેરકાનુની ગણાતુ હોય એચ.આય.વી સંક્રમણ દર ત્વરિત તૈયાર થાય છે.
ભારતમાં અને એમએસએમ નુ અપરાધીકરણ
ભારતિય દંડ સંહિતાની ધારા ૩૭૭ મુજબ કોઇપણ પુરૂષ, સ્ત્રી અથવા પ્રાણી સાથે પ્રકૃતિના નિયમ વિરોધ જઈ જાતિય સંભોગ કરે તો તે પ્રતિબંધક છે.
જેની સ્વતંત્ર રિતે એવિ વ્યાખ્યા કરવામાં આવે છે કે જો વિષમલિંગી જોડી ગુદા અથવા શરૂઆતમા સમલૈંગિક સ્ત્રી અને પુરૂષોને કાયદેસર કરવા માટે ત્રાસ આપવામાં આવતો.
ભારતમા એમએસએમ ના જીવન પર સમલિંગી વર્તનનો અપરાધીકરણનો પ્રભાવ છે.
મોટે ભાગે એવુ માનવામાં આવે છે કે ધારા ૩૭૭ નું પાલન હવે થતુ નથી પણ હકીકતમાં તે પહેલેથી જ ગુનારહિત છે.
તેમ છતાં, સહેવાલો છે કે સમલૈંગિક સમુદાયમા એચ.આય.વી નું રોકથામ કરનાર કાર્યકર્તાઓને અને MSM ને આ કાયદો કાયદેસર રિતે ત્રાસ પહોંચાડે છે.
લખનૌ ૪- શું તેઓ અમારી પથ્થરની દિવાલ બનશે?
૨૦૦૧માં લખનૌ અને ઉત્તર પ્રદેશમાં બે સ્વંયસેવક્ના જે MSM અને એચ.આય.વી મા કાર્ય કરે છે. ત્યાં પોલીસ અધિકારીઓ એ છતામારી ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતિ.
તેઓના વકિલના કહ્યા પ્રમાણે ચારો પર ૩૭૭ ની કલમ ને આવરી લેનાર ઘણા બધા ગુનેગારી કૃત્યો કરવાના આરોપ લગાણ્યા, તેઓને વારંવાર મારવામા આવ્યા, ગંદુ પાણી પિવા માટે આપ્યુ તથા ખાવાનુ આપ્યુ નહિ. પોલીસના વરિષ્ઠ અધિકારી શ્રી. બી.બી બક્શી એ સાર્વજનિક રૂપે કહ્યુ કે તો એવુ ઇ રહે છે કે સમલૈંગિકતા જે ભારતીય સંસ્કૃતીની વિરૂદ્ધ છે, તેને જડમૂળથી નાબૂદ કરશે.
અથડામણ ...
એચ.આય.વી વિશાણું માંથી સ્વતંત્ર થવું.
ઉત્તેજીત કરવા માટે....
બન્ને સાધારણ રીતે એમ એસ એમ લોકોમાં લાંછન લગાડવાના કાર્યને ઓછુ કરવા માટે ગતિશીલ કરે છે.
એચ.આય.વી સંક્રમક રોગચાળાના પ્રારંભિક વર્ષોમાં વિશ્વના ....
યુ એસના રોગ નિયંત્રણ કેંદ્ર એ એવી ઘોષણા કરી કે એચ.આય.વીનો ખતરો મહિલાઓ તથા વિષમ લૈંગિક પુરૂષોને નથી.
ઘણા ધાર્મિક રૂઠી ચુસ્તોનું એવું માનવું હતુ કે એમ એસ એમના અનૈતિક વ્યવહારને દંડીત કરવા માટે એચ.આય.વી ની સજા કરી છે.
એચ.આય.વી માટે કહેવાનુ....
વિજ્ઞાનીક જ્ઞાન વધ્યું થયુ.
એચ.આય.વી સંક્રમણ માટે બીજા જોખમી સમુહમાં IV માદક પદાર્થ વાપરનાર અને વેશ્યા વ્યવસાયિકો ઉપર આવી રહ્યા છે, પણ ઇન્દ્રિયનુ ભાન રાખનારા ઓછુ જોખમ લેનારાઓનો સમુહ પણ સમાજમાં છે.
પણ કલંક, ભય અને ભેદભાવની વચ્ચે એમ એસ એમ રહે છે.
સમુહને ગતિશીલ બનાવ્યું : કલંક વિશે લડવું અને આધાર આપવો.
આધુનિક સમલૈંગિક અધિકાર આંદોલન અધિકાર આંદોલનનો ઝબકાર ૧૯૬૦ મા અને ૧૯૭૦ મા ફળદ્રુપ જમીન તૈયાર કરવામાં આવી, એચ.આય.વી. ચળવળને ગતિશીલ કરવા ૧૯૮૦મા સંગઠનની રચના કલંક વિશે લડવા અને એચ.આય.વી સંક્રમિક લોકોને આધાર આપવા માટે કરવામાં આવી.
સમલૈંગિક વર્તન હજુ પણ ઘણા દેશો તથા પ્રાંતમાં ગેરકાનુની ગણાતુ હોય એચ.આય.વી સંક્રમણ દર ત્વરિત તૈયાર થાય છે.
ભારતમાં અને એમએસએમ નુ અપરાધીકરણ
ભારતમા એમએસએમ ના જીવન પર સમલિંગી વર્તનનો અપરાધીકરણનો પ્રભાવ છે.
તેમ છતાં, સહેવાલો છે કે સમલૈંગિક સમુદાયમા એચ.આય.વી નું રોકથામ કરનાર કાર્યકર્તાઓને અને MSM ને આ કાયદો કાયદેસર રિતે ત્રાસ પહોંચાડે છે.
લખનૌ ૪- શું તેઓ અમારી પથ્થરની દિવાલ બનશે?
૨૦૦૧માં લખનૌ અને ઉત્તર પ્રદેશમાં બે સ્વંયસેવક્ના જે MSM અને એચ.આય.વી મા કાર્ય કરે છે. ત્યાં પોલીસ અધિકારીઓ એ છતામારી ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતિ.
તેઓના વકિલના કહ્યા પ્રમાણે ચારો પર ૩૭૭ ની કલમ ને આવરી લેનાર ઘણા બધા ગુનેગારી કૃત્યો કરવાના આરોપ લગાણ્યા, તેઓને વારંવાર મારવામા આવ્યા, ગંદુ પાણી પિવા માટે આપ્યુ તથા ખાવાનુ આપ્યુ નહિ. પોલીસના વરિષ્ઠ અધિકારી શ્રી. બી.બી બક્શી એ સાર્વજનિક રૂપે કહ્યુ કે તો એવુ ઇ રહે છે કે સમલૈંગિકતા જે ભારતીય સંસ્કૃતીની વિરૂદ્ધ છે, તેને જડમૂળથી નાબૂદ કરશે.
No comments:
Post a Comment